વધુ 5 વર્ષ માટે વિના મૂલ્યે અનાજ, કેન્દ્ર સરકારે PMGKAYની મુદત લંબાવી

વધુ 5 વર્ષ માટે વિના મૂલ્યે અનાજ : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ની મુદ્દત આગામી જાન્યુઆરી 2024થી વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે. આ યોજના હેઠળ ગરીબ વર્ગના 81 કરોડથી વધુ લોકોને 5 કિલો અનાજ દર મહીને વિનામૂલ્યે આપવામાં આવે છે. વધુ 5 વર્ષ માટે વિના મૂલ્યે અનાજ (PMGKAY) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના … Read more

PM Garib Kalyan Anna Yojana: નવેમ્બર 2023 મહિનામાં કેટલું અનાજ મળશે

PM Garib Kalyan Anna Yojana: રાજ્ય સરકાર દ્વારા :રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના કાયદા – ૨૦૧૩” (NFSA) હેઠળ સમાવિષ્ટ ૭૨ લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.54 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત નવેમ્બર 2023 માસના ઘઉં, ચોખાના વિના વિતરણની જાણકારી. PM Garib Kalyan Anna Yojana પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 72 લાખથી વધુ … Read more

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: જૂન 2023માં કેટલું અનાજ મળશે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.50 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ જૂન-2023 માસનું વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા)નું વિતરણ તથા રાજ્ય સરકારની તુવેરદાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન … Read more